|
પોરબંદર પોલીસ દ્રારા તા.૨૪/૦૩/૨૦૧૪ થી તા.૩૦/૦૩/૨૦૧૪ દરમ્યાન કરવામાં આવેલ સારી કામગીરી
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
કિર્તીમંદીર પો.સ્ટે. ગુમ રજી નં.૦૪/૨૦૧૪ તા.૨૬/૦૩/૨૦૧૪ના કામે ગુમ થયેલ કિરણબેન વા/ઓ શૈલેષ રણછોડ ભદ્રેચા ઉ.વ.૨૬ રહે. ખારવાવાડ, શહીદચોક, પોરબંદર વાળીને કિર્તીમંદીર પો.સ્ટે.ના નવાપાડા ચોકીના પો.સ.ઇ. શ્રી એચ.કે.ભુવા તથા સ્ટાફનાએ તા.૨૯/૦૩/૨૦૧૪ના રોજ શોધી કાઢેલ છે.
|
|