પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૨/૧૦/૨૦૨૦ થી તા.૧૮/૧૦/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-
(૧) કમલાબાગ પો.સ્ટે. ગુમ જા.જોગ રજી નં.૦૯/૨૦૧૫ તા.૦૭/૦૭/૨૦૧૫ ના કામે ગુમ થનાર ફાઇઝાબેન ડો/ઓ સતાર મિયાણા ઉ.વ.૨૦ રહે. છાંયા સદામ સોસાયટી પોરબંદર વાળીને તા.૧૭/૧૦/૨૦૨૦ ના રોજ કમલાબાગ પો.સ્ટે. પો.સબ.ઇન્સ.શ્રી, આર.એચ.સીદી તથા સ્ટાફના માણસોએ કુકાવાવ જીલ્લો અમરેલીથી શોધી કાઢેલ છે.
(૨) કમલાબાગ પો.સ્ટે. ગુમ જા.જોગ નં. ૮૭/૨૦૨૦ તા.૨૯/૦૯/૨૦૨૦ ના રોજ ગુમ થનાર ક્રિષ્નાબેન ડો/ઓ જયસુખભાઇ પરમાર ઉ.વ.૨૩ રહે.ગામ સતાપર તા.જામજોધપુર જી.જામનગર વાળીને તા.૧૪/૧૦/૨૦૨૦ ના રોજ કમલાબાગ પો.સ્ટે. પો.સબ.ઇન્સ.શ્રી, વી.પી.કનારા તથા ULR રાજુભાઇ જગાભાઇ નાઓએ પોરબંદરથી શોધી કાઢેલ છે.
(૩) કમલાબાગ પો.સ્ટે. ગુમ જા.જોગ નં. ૮૫/૨૦૨૦ તા.૨૪/૦૯/૨૦૨૦ ના રોજ ગુમ થનાર ભુમિકાબેન વા/ઓ દિનેશભાઇ ચામુડીયા ઉ.વ.૩૦ રહે.છાંયા મેર સમાજની વંડીની બાજુમા પોરબંદર વાળીને તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ કમલાબાગ પો.સ્ટે. પો.સબ.ઇન્સ.શ્રી,આર.એચ.સીદી નાઓએ પોરબંદરથી શોધી કાઢેલ છે.
(૪) કમલાબાગ પો.સ્ટે. ગુમ જા.જોગ નં. ૮૮/૨૦૨૦ તા.૧૬/૧૦/૨૦૨૦ ના રોજ ગુમ થનાર ઓધવજીભાઇ મથુરભાઇ નકુમ રહે.છાંયા પરીશ્રમ સોસાયટી પોરબંદર વાળાને તા.૧૭/૧૦/૨૦૨૦ ના રોજ કમલાબાગ પો.સ્ટે. પો.સબ.ઇન્સ.શ્રી,આર.એચ.સીદી નાઓએ પોરબંદરથી શોધી કાઢેલ છે.
(૫) ઉદ્યોગનગર પો.સ્ટે. ગુમ જા.જોગ નં. ૦૯/૨૦૨૦ તા.૨૦/૦૯/૨૦૨૦ ના રોજ ગુમ થનાર પૃથ્વીબેન ડો/ઓ રાજેશભાઇ રાજા ઉ.વ.૨૧ રહે. શ્યામપાર્ક પોરબંદર વાળીને તા.૧૭/૧૦/૨૦૨૦ ના રોજ કે.સી.વાધેલા પો.હેડ કોન્સ. ઉદ્યોગનગર પો.સ્ટે.નાઓએ પોરબંદરથી શોધી કાઢેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ. અને
નોડલ ઓફીસર eGujcop
પોરબંદર
|