|
પોરબંદર જીલ્લાની આજુબાજુના જોવાલાયક સ્થળો
|
|
(૧) કિર્તીમંદિર (પૂજય મહાત્માં ગાંધીજીનું જન્મ સ્થળ) (ર) કસ્તુરબા ધર (૩) સુદામા મંદિર, (૪) ભારત મંદિર (પ) તારા મંદિર (૬) ચોપાટી (૭) શ્રી સ્વામી વિવેકાનંદ સ્મારક (૮) હરિ મંદિર (સાંદિપની આશ્રમ) (૯)....
|
 |
|
પૂર્વભૂમિકા
|
|
પૂર્વભૂમિકા: પોરબંદર જીલ્લો સને ૧૯૮૪માં જુનાગઢ જીલ્લામાંથી પોલીસ જીલ્લા તરીકે અલગ પડેલ છે ત્યાર બાદ ર/૧૦/૧૯૯૭ના રેવન્યુરાહે જીલ્લા તરીકેનો દરજજો મળેલ છે ગુજરાત રાજયમાં પોરબંદર જિલ્લો એ સૌરાષ્ટ્ર....
|
 |
|
|
 |