હું શોધું છું

હોમ  |

મુસાફરોએ શું કાળજી લેવી ?
Rating :  Star Star Star Star Star   

 

મુસાફરોએ શું કાળજી લેવી

 

  • ખાનગી વાહનચાલકો મુસાફરોને એસ.ટી. સ્ટેન્ડ પાસેથી બૂમો પાડીને લઈ જાય છે, પરંતુ ખાનગી વાહનોમાં મુસાફરી કરવામાં જોખમ છે. અકસ્માતના પ્રસંગે વળતર મળતું નથી. જ્યારે એસ.ટી.માં મુસાફરી કરનારને અકસ્માતના પ્રસંગે વળતર મળે છે.
  • વાહનચાલકોને અડચણ થાય તે રીતે રોડ ઉપર ઊભા ન રહેવું.
  • અકસ્માત સમયે ઈજાગ્રસ્‍તોને હોસ્પિટલ પહોંચાડો. તેમના ફોન નંબર મેળવી તેમના સગાંસંબંધીઓને જાણ કરો.
  • નશો કરીને વાહન ચલાવતા ડ્રાઇવરને પોલીસને સુપરત કરો.
  • મુસાફરીની હેરફેર કરતા ખાનગી જીપચાલકો ફેરા કરવાની હરીફાઈમાં અકસ્માત નોતરે છે. ટ્રક, ટેમ્પા, રિક્ષા તથા જીપોમાં હાઈ-વે ઉપર મુસાફરી ન કરો.
  • અકસ્‍માત વેળા ટોળા વળતા અટકાવવા તથા બીજ જરૂરી ઉભા રહેવું નહી.
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 07-08-2015