|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૪/૦૬/૨૦૧૯ થી તા.૩૦/૦૬/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી નં ૪૫/૨૦૧૯ ના કામે ગુમ થનાર રીધ્ધીબેન ડો/ઓ કરશનભાઇ રામજીભાઇ કાણકીયા ઉવ.૨૨ રહે.નવીબંદર કનકાઇ ફળીયુ પોરબંદર વાળાઓને કમલાબગ પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી પી.એસ.ખાંટ નાએ તા.૨૬/૦૬/૨૦૧૯ ના રોજ શોધી કાઢેલ છે.
(૨) કમલાબાગ પો.સ્ટે. અજાણી વ્યક્તિ વર્ષાબેન ડો/ઓ મુંજાભાઇ પીઠાભાઇ ખરા ઉ.વ.૨૨ તે વા/ઓ ગૌતમભાઇ કમલેશભાઇ વાઘ રહે.જામ ખીરસરા તાબે કલ્યાણપુર જી.જામનગર હાલ રાજકોટ મોટા મોવા ત્રણ માળીયા કે.કે.મોલની બાજુમાં વાળીને શોધી કાઢી તેમના વાલીને સોંપવા કમલાબાગ પો.સ્ટે.ના ડી.સ્ટાફ પો.સબ.ઇન્સ.શ્રી એન.એમ.ગઢવીનાએ તજવીજ કરેલ હતી.
મુદ્દા નંબર ૨:- શાળા કોલેજ ચર્ચ/ડીબેટ/ અથવા તો અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.
(૧) નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેરનાએ જાતેથી ગઇ તા.૨૮/૦૬/૨૦૧૯ નાં રોજ ગોઢાણીયા કોલેજ ખાતે વિશ્વ વ્યસન મુક્તી દિન નિમીતે વ્યસન મુક્તી અવેરનેશ પ્રોગ્રામ તથા માધવાણી કોલેજ ખાતે એન્ટી રેગીંગ સેમીનાર રાખેલ.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|
|