પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૦/૦૪/૨૦૨૦ થી તા.૨૬/૦૪/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૬:- લોકહીતના બાબતો જે લોકોને તુરંત ધ્યાન પર આવે તેવી બાબતો :-
(૧) તા.૨૧/૦૪/૨૦૨૦ દરમ્યાન કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી જે.ડી.દેસાઇ તથા પો.કોન્સ. કૃણાલસિંહ પ્રવીણસિંહ ઝાલા લોકડાઉન સબબ રીકવીજીટ વાહનમાં ફરજમાં હતા તે દરમ્યાન રાગીણીબેન વા/ઓ રામપ્રવેશસિંહ રહે.મીલપરા નાઓ પ્રેગ્નેટ હોય અને રીધ્ધી હોસ્પીટલ ખાતે પતિ સાથે દવા લેવા માટે ગયેલ હતા અને પરત જવા માટે વાહન ન મળતા ચાલી શકે તેમ ન હોય જેથી રીકવીઝીટ વાહનમાં બેસાડી તેઓને તેમના ઘરે પહોચાડી સારી કામગીરી કરવામાં આવેલ.
(૨) તા.૨૩/૦૪/૨૦૨૦ દરમ્યાન કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી જે.ડી.દેસાઇ તથા પો.કોન્સ. કૃણાલસિંહ પ્રવીણસિંહ ઝાલા લોકડાઉન સબબ રીકવીજીટ વાહનમાં ફરજમાં હતા તે દરમ્યાન ભરત નરોતમ દાસ ગગલાણી રહે.સિગ્મા સ્કુલની બાજુમાં પોરબંદર નાઓ પાસે વાહનની સગવડ ના હોય અને કલેકટર કચેરીએ જવા માટે વાહન ન મળતા ચાલીને જતા હોય તેઓને રીકવીઝીટ વાહનમા બેસાડી તેમને સલામત પહોચાડી કામગીરી કરેલ.
(૩) તા.૨૧/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૦૩/૦૫/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019)નો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.ઈન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સ.ઈ.શ્રી એન.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૧૫ કીટોનું વિતરણ કરેલ.
(૪) તા.૨૨/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૦૩/૦૫/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) નો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.ઈન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૨૦ કીટોનું વિતરણ કરેલ.
(૫) તા.૨૩/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૦૩/૦૫/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) નો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.ઈન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૨૨ કીટોનું વિતરણ કરેલ.
(૬) તા.૨૪/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૦૩/૦૫/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) નો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.ઈન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૧૫ કીટોનું વિતરણ કરેલ.
(૭) તા.૨૫/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૦૩/૦૫/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) નો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.ઈન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૨૦ કીટોનું વિતરણ કરેલ.
(૮) તા.૨૬/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૦૩/૦૫/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) નો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.ઈન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૨૦ કીટોનું વિતરણ કરેલ.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ. અને
નોડલ ઓફીસર eGujcop
પોરબંદર
|