|
મુદ્દા નંબર ૬:- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો વગેરે
કુતિયાણા પો.સ્ટે. ગુ.ર.નં. ફ.૩૨/૧૫ ઇ.પી.કો.ક. ૩૬૩,૩૬૬ ના કામે અપહરણ થયેલ નયનાબેન ડો/ઓ ભોજાભાઇ પુંજાભાઇ રાઠોડ જાતે દલીત રહે થેપડા તા. કુતીયાણા જી. પોરબંદર વાળીને સર્કલ પોલીસ ઇન્સપેકટરશ્રી રાણાવાવ તથા સ્ટાફનાઓએ તા.૨૦/૧૧/૧૫ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન મહોબતપરાના પાટીયા પાસેથી શોધી કાઢી પ્રસંસનીય કામગીરી કરેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
પોલીસ અધિક્ષક
પોરબંદર વતી
|
|