પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૭/૦૮/૨૦૨૦ થી તા.૨૩/૦૮/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-
(૧) કમલાબાગ પો.સ્ટે. ગુમ જા.જોગ નં.૭૭/૨૦૨૦ તા.૧૫/૦૮/૨૦૨૦ ના રોજ તેજલબેન કીશોરભાઈ જોષી ઉ.વ.૨૮ રે. નરસંગ ટેકરી યામાહા શો-રૂમ ની પાછળ પોરબંદર વાળીન. તા.૨૨/૦૮/૨૦૨૦ ના રોજ પો.સબ.ઇન્સ.શ્રી, જે.ડી.દેસાઈ કમલાબાગ પો.સ્ટે. નાઓએ પોરબંદરથી શોધી કાઢેલ છે.
(૨) હાર્બર મરીન પો.સ્ટે. જા.જોગ નં.૦૪/૨૦ તા.૨૮/૦૨/ર૦ ના રોજ ગુમ થનાર વેજીબેન વા/ઓ રામાભાઇ હુણ ઉ.વ. ૨૮ રહે.કુછડી રબારી કેડા તા.જી.પોરબંદર વાળીને કિર્તીમંદિર પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. એમ.કે. માવદીયાએ તા.૧૯/૦૮/૨૦૨૦ના રોજ રાજકોટ યુવરાજનગર થી શોધી કાઢેલ છે.
(૩) ઉધોગનગર પો.સ્ટે. જા.જોગ રજી. નં.૦૧/૨૦૨૦ તા.૧૫/૦૧/ર૦૨૦ ના રોજ ગુમ થનાર ઘેલાભાઇ કેશુભાઇ લીંબોલા ઉ.વ.૨૯ રહે.ધરસન તા.કુતિયાણા જી.પોરબંદર વાળાને કિર્તીમંદિર પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. એમ.કે. માવદીયાએ તા.૧૯/૦૮/૨૦૨૦ના રોજ જામનગર બોબીયાવાસથી શોધી કાઢેલ છે.
(૪) બગવદર પો.સ્ટે. જા.જોગ નં.૩૯/૨૦ તા.૧૬/૦૮/૨૦૨૦ ના રોજ ગુમ થનાર (૧) હેતલબેન વા/ઓ કિર્તિભાઇ સોલંકી ઉ.વ.૩૦ (૨) કિર્તીભાઇ ગોવિંદભાઇ સોલંકી ઉ.વ.૩૦ રહે. બન્ને રોકડીયા હનુમાન મંદિર પાસે પોરબંદર તથા (૩) નાગા ભુરાભાઇ આગઠ ઉ.વ.૪૦ રહે. છાંયા પોરબંદર વાળાઓને તા.૧૭/૦૮/૨૦૨૦ ના રોજ પો.ઇન્સ.શ્રી, એલ.સી.બી. તથા એસ.ઓ.જી તથા સ્ટાફએ મરણ હાલતમાં બરડા ડુંગરમાંથી શોધી કાઢેલ છે.
મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/ સ્ટ્રેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય:-
(૧) કિર્તિમંદિર પો.સ્ટે. A–પાર્ટ ૧૧૨૧૮૦૦૬૨૦૧૨૦૦/૨૦૨૦ IPC ૩૮૦ મુજબ કેશુભાઇ વિક્રમભાઇ ઓડેદરા જાતે મેર ઉ.વ.૫૯ ધંધો વેપાર રહે.જી.આઇ.ડી.સી. પ્લોટ નં-૧૫૮ “ઇશાવાસ્યમ્” પોરબંદર મો.નં.૯૮૯૮૩૦૦૩૦૮ પોરબંદર કુંભારવાડા શેરી નં.-૩ માં રેલ્વે પાટા પાસે આવેલ હનુમાનજીના મંદિરમાં મુર્તી ઉપર રહેલ ચાંદીનું આશરે ૮૦ ગ્રામ વજનનું આશરે કિ.રૂ.૪,૦૦૦/- છત્તર ચોરી કરી લઇ ગયેલ. આરોપીની પોકેટકોપ/ઇ-ગુજકોપ દ્રારા કીર્તિમંદિર પો.સ્ટે.ના થાણા અધિ તથા ડી-સ્ટાફ દ્રારા સંયુકત ચોક્કસ હકીકત આધારે જુનો કુંભારવાડો શેરી.નં.-૩ માથી આરોપી રમેશ ઉર્ફે રમલો પ્રેમજીભાઇ મણીયાર ઉ.વ-૪૫ જાતે.કોળી ધધો.મજુરી રહે-જુનો કુંભારવાડો શેરી.નં.૩ હનુમાનમંદીર પાસે પોરબંદર. મો.૭૯૯૦૧૬૧૪૯૪ વાળાને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ. અને
નોડલ ઓફીસર eGujcop
પોરબંદર
|