|
૧ જુદા જુદા મુદાઓ અંગે નિર્ણય લેવા માટે કઈ કાર્યપઘ્ધતિ અનુસરવામાં આવે છે? (સચિવાલય નિયમ સંગ્રહ અને કામકાજના નિયમોના નિયમસંગ્રહ, અન્ય નિયમો/ વિનિમયો વગેરેનો સંદર્ભ ટાંકી શકાય)
- સચિવાલય કચેરી સિવાયની કચેરી કાર્યપઘ્ધતિ
ર અગત્યની બાબતો માટે કોઈ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપઘ્ધતિ/ ઠરાવેલી કાર્યપઘ્ધતિઓ/ નિયત માપદંડો/ નિયમો કયા કયા છે? નિર્ણય લેવા માટે કયા કયા સ્તરે વિચાર કરવામાં આવે છે ?
- પોલીસ કાયદાઓથી બનેલા નિયમો
- ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૧,ર અને ૩ માં દર્શાવાયેલ નિયમો
૩ નિર્ણયને જનતા સુધી પહોંચાડવાની કઈ વ્યવસ્થા છે ?
- મીડીયા દ્રારા તથા પત્રથી
૪ નિર્ણય લેવાની પ્રક્રીયામાં જેનાં મંતવ્યો લેવાનાર છે તે અધિકારીઓ કયા છે ?
- એસ.પી./ ડી.વાય.એસ.પી./ પી.આઈ./ પી.એસ.આઈ.
પ નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે ?
- એસ.પી. (જિલ્લા સ્તરે)
૬ જે અગત્યની બાબતો પર જાહેર સત્તાધિકારી દ્રારા નિર્ણય લેવામાં આવે છે તેની માહીતી અલગ રીતે નીચેના નમુનામાં આપો.
જેના પર નિર્ણય લેવાનાર છે તે વિષય
|
-
|
|
માર્ગદર્શક સૂચન/ દિશાનિર્દેશ જો કોઈ હોય તો
|
-
|
|
અમલની પ્રક્રીયા
|
-
|
કારણદર્શક નોટીસ આપીને તથા ખાતાકીય થી
|
નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓનો હોદ્રો
|
-
|
પોલીસ અધિક્ષકશ્રી, ના.પો.અધિ.શ્રી, પો.ઈન્સ. તથા પો.સબ ઈન્સ.
|
ઉપર જણાવેલ અધિકારોઓના સંપર્ક અંગેની માહીતી
|
-
|
કંટ્રોલ રૂમ દ્રારા
|
જો નિર્ણયથી સંતોષ ન હોય તો કયાં અને કેવી રીતે અપીલ કરવી?
|
-
|
(૧) પોલીસ અધિક્ષકશ્રીથી ઉતરતી કક્ષા ના અધિકારીના નિર્ણયથી અસંતોષ થયેથી
- પોલીસ અધિક્ષકશ્રીને અપીલ કરવી.
(ર) પોલીસ અધિક્ષકશ્રી થી અસંતોષ થયેથી
- રેન્જના વડાશ્રીને અપીલ કરવી.
|
|
પરત
|
|
|